Site icon SAMRIDDH BHARAT NEWS

મહીસાગર જીલ્લા માં જંગલ આગ યથાવત

મહીસાગર જીલ્લા માં જંગલ આગ યથાવત સંતરામપુર કડાણા બાદ ખાનપુર તાલુકા માં જંગલ આગ ખાનપુર ડોલરીયા ગામ પાસે ના જંગલ માં આગ લાગવાનું કારણ અકબંધ

આગ લાગી કે લગાવામાં આવી…???

આગ લાગવાનું કારણ જાણી વન વિભાગ કાર્યવાહી કરે તેવી લોક માંગ

ખાનપુર વન વિભાગ ની ઘટના સ્થળે પહોંચી

Exit mobile version